क्या आप फंगल इंफेक्शन से परेशान हैं?

क्या आपने फंगल संक्रमण के लिए होम्योपैथिक दवा की कोशिश की है?

होम्योपैथी आपको सर्वोत्तम परिणाम दे सकती है।

होम्योपैथी आपको लंबे समय तक राहत दे सकती है और पुनरावृत्ति की संभावना को कम कर सकती है।

फंगल इंफेक्शन के दौरान बरती जाने वाली कुछ सावधानियां :

बार-बार खुजली न करें, खुजली के कारण अन्य साइट पर संक्रमण फैल सकत।
तंग कपड़े न पहनें, अपने तौलिये को बार-बार धोएं और साफ करें
अपने कपड़ों को रात भर भिगोकर रखें और अगली सुबह धो लें
कच्चा प्याज और लहसुन न खाएं
होम्योपैथिक दवा ऑनलाइन ऑर्डर करने के लिए, नीचे दिए गए विवरण भरें

अस्थमा और उसकी होम्योपैथिक दवाएं।

आज हम अस्थमा के बारे में बात करेंगे। अस्थमा श्वसन प्रणाली की एक पुरानी बीमारी है। यह रोग श्वसन पथ के नलिकाओं में सूजन का कारण बनता है। जैसे ट्रेकिआ, ब्रोन्कस, प्राइमरी ब्रॉन्कस, सेकेंडरी ब्रोंकस। सूजन  के कारण सास लेते समय सीटी की तरह आवाज आती है। अब बात करते हैं कि अस्थमा कैसे होता है? फिर हम अस्थमा के लक्षणों और अस्थमा के लिए होम्योपैथिक दवा के बारे में बात करेंगे।

इसका कारण आनुवांशिक हो सकता है। इसका मतलब यह है कि यदि आपके माँ और पिताजी को एलर्जी या राइनाइटिस  ज्यादातर रहती है, तो आपको अस्थमा होने की अधिक संभावना है। इसके अलावा प्रदूषित वातावरण में काम करना है। ट्रैक्स में धूल एकत्र हो रही है तो वो अस्थमा के लिए एक उच्च जोखिम विकसित करता है। एक तीसरा कारण  बैक्टीरियल संक्रमण है, जैसे कि आवर्तक सर्दी और खांसी। इस तरह के आवर्तक संक्रमण से आपके अस्थमा विकसित होने की संभावना बढ़ जाती है। अब बात करते हैं, अस्थमा में क्या होता है ?. ऐसी हालत में ब्रोंकस सिकुड़ जाता है। इसका मतलब है कि संकुचन हो जाता है। और यही कारण है कि साँस लेना और साँस छोड़ना मुश्किल है। अब बात करते हैं अस्थमा के लिए होम्योपैथिक दवा की। जर्मन होम्योपैथिक मेडिसिन रेक्वेर्ग कंपनी की आर 43 नंबर की बूंदों को दिन में तीन बार (10 बूंद 10 मिली पानी) मैं लिया जा सकता है।

अपने अस्थमा के इलाज के लिए, नीचे दिए गए विवरण भरें।

Asthma and Homoeopathic Medicine.

Today we will talk about asthma. Asthma is a chronic disease of the respiratory system. This disease causes inflammation in the ducts of the respiratory tract. Such as Trachea, bronchus, Primary Bronchus, Secondary Bronchus. The swelling makes it sound like whistle at the time of brathing. Now let’s talk about how asthma occurs? Then we will talk about the symptoms of asthma, and the homeopathic medicine for asthma.

The reason may be genetic. This means that if your mom and dad have allergies or rhinitis, you have a higher chance of developing asthma.Second cause is working in polluted environment.Smoke or dust aggregate in the tracts and develops a higher risk for asthma. A third cause is recurrent bacterial infections, such as recurrent colds and coughs. This type of recurrent infection increases your chances of developing asthma. Now let’s talk ,what happens in asthma?. In such a condition the Bronchus shrinks. That means the contraction is done. And this is the reasons why it is difficult to breathe and exhale. Now let’s talk about homeopathic medicine for asthma. German Homeopathic Medicine Reckwerg Company’s R 43 number drops can be taken three times a day ( 10 drops 10 ml of water.)

અસ્થમા ,તેના કારણો અને તેની હોમિયોપેથીક દવા

 આજે આપણે વાત કરશું અસ્થમા વિશે .અસ્થમા એક શ્વાસન તંત્રમાં લાંબા સમય સુધી ચાલતી બીમારી છે. આ બીમારીમાં શ્વસન તંત્ર ની નળી માં સોજો આવી જાય છે. જેમકે Trachea , bronchus ,પ્રાઇમરી Bronchii , સેકન્ડરી Bronchii. સોજાના કારણે શ્વાસ લેવા ટાઈમે સીટી જેવો અવાજ આવે છે. હવે વાત કરશું અસ્થમા થાય કઈ રીતે છે. એના પછી વાત કરશુ અસ્થમા ના લક્ષણો વિશે , અને અસ્થમાની હોમિયોપેથીક દવા વિશે.

વાત કરી એ કારણો વિશે તો પેલું કારણ જેનીટીક હોઈ શકે છે. મતલબ જો તમારા મમ્મી પપ્પાને એલર્જી અથવા rhinitis ની બીમારી હોય  તો તમને અસ્થમા થવાના ચાન્સીસ વધારે છે .બીજું કારણ છે, આજુબાજુનું વાતાવરણ, જેમકે એર પોલ્યુશન અથવા સ્મોકિંગ ,ફેક્ટરી નો ધુમાડો, આવા વાતાવરણમાં લાંબા સમય સુધી રેવાથી અસ્થમાના ચાન્સીસ વધી જાય છે. ત્રીજું કારણ છે વારેવારે થતું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન, જેમકે વારેવારે થતી શરદી, ઉધરસ. આવા પ્રકારના વારેવારે થતા ઇન્ફેક્શનના લીધે તમને અસ્થમા થવાના ચાન્સીસ વધી જાય છે.

હવે વાત કરીએ અસ્થમા હોય, તો શું થાય છે?. આવી કન્ડિશનમાં Bronchus સીકુડાઈ જાય છે. મતલબ કે કોન્ટ્રાક્ટ થઈ જાય છે. અને આ જ કારણોથી શ્વાસ લેવા અને શ્વાસ છોડવામાં તકલીફ પડે છે. હવે વાત કરીએ અસ્થમા માટે ની હોમયોપેથીક દવા વિશે. જર્મન હોમિયોપેથીક મેડીસીન Reckwerg Company ના R 43 નંબર ના drops દિવસમાં ત્રણ વખત 10 Drops ,10 ml પાણી માં લઇ શકાય છે.

Reasons for Back Pain and Homoeopathic Medicines.

Today we will talk about back pain. First let’s talk about how back pain can be caused or what causes it. Back pain from lifting a heavy object. Or it can be caused by working by bending for a long time. Back pain can often occur even after delivery. The cause of back pain is pressure on the vertebral disc between the two vertebrae. It can also be caused by slippage  or swelling in the vertebral disc or pressure  and inflammation of the lumbar muscle. Now let’s talk about homeopathic medicine used for back pain. The first drug is Rhustox Thirty. Rhustox can be used when  the cause of your back pain is from lifting a heavy object. Another drug is Hypericum 200. Hypericum can be used When the cause of back pain is an injury. The third medicine is kali carb 30. kali carb is used when you have back pain after delivery. The fourth medicine is Colocynth 200. When can you use Colocynth? Colocynth can be used when Pain occurs from Pressure on back such as lying on Back.Many homeopathic remedies are used for back pain. Additionally you can contact a homeopathic doctor or us.

કમરના દુખાવાનું કારણ અને તેની હોમિયોપેથીક દવા

 આજે આપણે વાત કરશુ કમરના દુખાવા વિશે. પહેલા વાત કરીએ કમરનો દુખાવો કઈ કઈ રીતે થઈ શકે છે અથવા શું કારણોથી થઈ શકે છે. કમરનો દુખાવો કોઈ વજનવાળી વસ્તુ ઉચકવા થી. અથવા વધારે સમય સુધી વાંકા વળીને કામ કરવાથી થઇ શકે છે. કમરનો દુખાવો ઘણીવાર  ડીલેવરી પછી પણ થઈ શકે છે. કમરના દુખાવાનો કારણ બે મણકા વચ્ચેની ગાદી ઉપર દબાણ આવવાથી. ગાદી ખસી જવાથી અથવા ગાદીમાં સોજો આવવાથી અથવા , કમર ના ભાગ ના સ્નાયુ ઉપર દબાણ આવવાથી પણ થઈ શકે છે. હવે વાત કરશું કમરના  દુખાવામાં વપરાતી હોમિયોપેથીક દવા વિશે.

પહેલી દવા Rhustox થર્ટી છે. Rhustox  નો ઉપયોગ ત્યારે કરી શકો છો. જ્યારે તમને કમરના દુખાવા નું કારણ કોઈ વજનવાળી વસ્તુ ઉચકવા થી  હોય. 

બીજી દવા છે Hypericum 200.Hypericum નો ઉપયોગ ત્યારે કરી શકાય.  જ્યારે કમરના દુખાવાનું કારણ કોઈ ઈજા હોય.

ત્રીજી દવા છે kali carb 30. kali carb  ત્યારે વપરાય છે જ્યારે તમને કમરનો દુખાવો ડીલેવરી પછી રહી ગયો હોય.

ચોથી દવા છે Colocynth 200. Colocynth  નો ઉપયોગ ક્યારે કરી શકો છો ત્યારે તમને દુખાવો કમર ના ભાગ પર દબાણ આવવા અથવા સુતા વખતે થાય. કમરના દુખાવા માટે ઘણી હોમયોપેથીક દવા નો ઉપયોગ થાય છે. વધુમાં તમે કોઈ હોમિયોપેથીક ડોક્ટર અથવા અમારો સંપર્ક કરી શકો છો.

સાયટીકા વિશે માહિતી અને હોમિયોપેથીક દવા

વાત કરીએ આપણે સાયટીકા વિશે તો સાયટીકા થવાનું કારણ સાયટીક ચેતા ઉપરના કમ્પ્રેશન  અથવા તેના પર દબાણ આવવાથી થાય છે , તે ખૂબ જ પીડાદાયક સ્થિતિ છે અને તેનો દુખાવો સાયટીક ચેતાના માર્ગની સાથે છે. એટલે કે કમરના નીચેના ભાગ (હિપ) થી પગ સુધી.તેના મુખ્ય લક્ષણો પીડા અને સુન્નતા છે. વર્ટેબ્રલ ડિસ્ક number L5-L6 મણકાની વચ્ચે દબાણ ના  કારણે થાય છે જે ચેતાના સંકોચન તરફ દોરી જાય છે. હોમિયોપેથીક સિસ્ટમમાં ખૂબ અસરકારક સારવાર છે. સાયટીકા માટે અસરકારક દવાઓ આ છે: કોલોસિન્થ, હાયપરિકમ,rhustox, આર્નીકા, બ્રાયોનીઆ અને કાલી કાર્બ

 સૌ પ્રથમ વાત કરીએ કોલોસિન્થ વિશે ,કોલોસિન્થ વધુ પડતી જમણા પગના  સાયટીકા ની તકલીફ માં વધારે અસરકારક છે, hypericum, પગમાં ખાલી વધુ પડતી ચઢી જાય ત્યારે  ઉપયોગ કરી શકાય છે,  

kali carb નો ઊપયોગ ત્યારે કરી શકાય છે જ્યારે ખૂબ જ વધારે પડતો કમરનો દુખાવો હોય છે. જો તમને સાયેટિકાની તકલીફ હોય તો તમે કોઈપણ હોમિયોપેથીક ડોક્ટર ની સલાહ લઇ શકો છો અથવા અમારો સંપર્ક કરી શકો છો

કબજિયાત વિશે માહિતી અને હોમિયોપેથીક દવા

આપણે આજ વાત  કરશું કબજિયાત વિશે. મળ પાસ કરવામાં તકલીફ ,અથવા મળ પાસ કર્યા પછી થોડું બાકી રહી ગયું હોય તેવું લાગે  .અથવા , પેટ સાફ કરવામાં ત્રણથી વધારે દિવસો લાગી જાય તો તમને કબજીયાતની તકલીફ હોઇ શકે છે . કબજિયાતમાં મોટા આંતરડાની મુવમેન્ટ ઓછી થઈ  જાય છે. એના કારણે તમને કબજિયાત રહે  છે , અને આ કારણથી તમારું મળ કઠણ બની જાય છે.  અને હવે વાત કરીએ કબજિયાતના કારણે અન્ય કંઈ તકલીફ થઈ શકે છે.  પહેલો પ્રોબ્લેમ તમને  પેટ ના દુખાવા નો થઈ શકે છે ,   પેટ   heavy  લાગી શકે છે. જો કબજીયાત તમને લાંબા સમય સુધી રહે તો તેના કારણે તમને  piles,fissure અથવા fistula થઈ શકે છે . આ ત્રણ બીમારી જો તમને લાંબો સમય સુધી  કબજિયાત રહે તો થઈ શકે છે . વાત  કરી કબજિયાત   થાય  શેના કારણે છે? લગભગ ઘણી બીમારીઓમાં કબજિયાત થાય છે .જેમ કે   પેલી બીમારી છે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ . .. બીમારી છે હાઇપોથાઇરોઇડીઝમ. ત્રીજી બીમારી છે ડાયાબિટીસ .સાથે અન્ય ઘણી બીમારીમાં પણ કબજિયાત થઈ શકે છે .એન્ટાસિડ લેવાથી પણ કબજિયાત થઈ શકે છે . પ્રેગનેન્સી દરમિયાન પણ કબજિયાત   થઈ  શકે છે. હવે વાત કરીએ કબજિયાતથી બચવા માટે શું કરવું? તેના માટે થોડીક એક્સરસાઇઝ કરવી, થોડું ફાઇબર  ડાયટ ખોરાકમાં લેવું ,  અને જમ્યા પછી એક ચમચી ઇસબગુલ પણ લઇ શકાય છે.  કબજીયાત માટે અસરકારક હોમિયોપેથીક દવા છે Bryonia 200.Plumbum metallicum 200.lycopodium 200  અને  nux vomica 200. Bryonia 200 બે ટીપા સવારમાં જીભ પર  અને plumbum metallicum 200   બે ટીપા રાત્રે  જીભ પર મૂકી શકો છો. વધુમાં તમે હોમિયોપેથીક ડોક્ટર અથવા અમારો સંપર્ક કરી શકો છો.

ગેસ એસીડીટી વિશે માહિતી અને તેની હોમિયોપેથીક દવાઓ

આજે આપણે ગેસ, એસીડીટી અથવા પેટ ફુલી જાય તેના વિશે વાત કરશું. જો આ બધી તકલીફ રહેતી હોય તો તેના માટે હોમિયોપેથીક દવા લઈ શકાય છે .આપણે વાત કરશું. એસીડીટી થાય કઇ રીતે? આપણા પેટ્ની અંદર બે પ્રકારની Gland હોય છે  જેમાંની એક   એસિડ Secreat કરે છે અને બીજી પેપ્સીન એટલે કે Base secreat કરે છે. મતલબ, જ્યારે તમે કાઇ ખાવ છૉ, ત્યારે બંને સિક્રેટ થાય છે. અને તે ખાવા સાથે ભડી જાય છે અને આ કારણે એસિડ બેઇઝ બેલેન્સ જળવાઈ રહે છે .અને જો તમારું ખાવાનું બરાબર હશે તો એ બરાબર રીતે પચી જાશે. પણ જ્યારે તમે તીખુ અથવા વધારે તેલ વાળુ જમી લો છો ,ત્યારે એ વધારે એસિડિક હોય છે .અને એ ખોરાક પેટમાં જઈને વધારે એસિડિક બની જાય છે. મતલબ તમારા ખોરાક નું એસિડ વત્તા તમારા પેટનું એસિડ,  અને આ જ કારણોથી પેટની અંદરનું base neutralize નથી કરી શકતું. જેના કારણે તમને પેટમાં બળતરા, અને પેટ  ભારે લાગવા માંડે છે અને ઓડકાર આવે છે. હવે વાત કરશું હોમિયોપેથીક દવાઓ વિશે. nux vomica થર્ટી. આનો ઉપયોગ તમે દિવસમાં ત્રણવાર જીભ પર બે ટીપા મૂકી કરી શકો છો. જો તમને ગળામાં બળતરા, અને ઓડકાર વધારે આવે છે તો તમે robinia થર્ટી ,નો ઉપયોગ કરી શકો છો. આ દવા પણ તમે દિવસમાં ત્રણ વાર બેથી ત્રણ ટીપાં ના ઉપયોગ થી સારા પરિણામ મળે છે.

Acidity,Gas And Bloating

Today we will talk about gas, acidity or bloating. Homeopathic medicine can be taken for all these problems . How does acidity occur? There are two types of glands inside our stomach, one of which secrets acid and the other secrets pepsin i.e. Base. Meaning, when you eat , both are secrets. And it gets mixed up with the food and because of this, the acid base balance is maintained. And if your food is right, it will be digested properly. But when you eat spicy or oily food, it is more acidic. And the food goes into the stomach and becomes more acidic. This means that the acid in your food plus the acid in your stomach cannot neutralize the base inside the stomach for the same reasons. This causes you to have a stomach ache, and the stomach starts to feel heavy and belch. Now let’s talk about homeopathic medicines. nux vomica Thirty. You can use this by putting two drops on the tongue three times a day. If you have a sore throat and belching, you can use Robinia Thirty. This medicine also gives you good results with the use of two to three drops three times a day.